😊 "જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો." 😊 *અરે મુકો માથાકૂટ, *ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, *મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, *કોઈની બળતરા કરવાની જરૂર નથી, *કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો. *ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો. *તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો. *તમે બસ ફુલઓન મજા કરો, *બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો. *મજાથી શોખ પૂરાં કરો, *ઉમર સામું ના જોવો, *નાઈટઆઉટ કરો, *વરસાદમાં હડી કાઢી નાવ, *ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો, *ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો, *દૂરદૂર રખડવા જતાં રહો, *જોવાયુ એટલું જોય લો, *ફરી લો, *બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો. કોઈને નડીએ નહીં એટલે ઘણું, બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. *થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો. *માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે માટે જલસાથી જીવો. મરો ત્યારે ચિચિયારીઓ...
Comments
Post a Comment